General News

PICNIC 26/09/2010

30th Aug, 2010

4-Gam Visa Khadayata Mitra Mandal has arranged one day Picnic to Ambaji - Mahudi (KOtyark) on 26/09/2010 For Ahmedabad members.

PICNIC 26/09/2010

30th Aug, 2010

4-Gam Visa Khadayata Mitra Mandal has arranged one day Picnic to Ambaji - Mahudi (KOtyark) on 26/09/2010 For Ahmedabad members.

ઉમરેઠની નવાજૂની વાંચવા...

7th Jul, 2010

 તેમજ અન્ય લેખો માટે ક્લિક કરો,  http://aapnuumreth.wordpress.com

 

 

 

ઉમરેઠના મગનલાલજી મંદિરમાં કોઈ પણ રીતે સેવા આપવા આગ્રહ ભરી અપીલ.

8th May, 2010

ઉમરેઠના મગનલાલજી મંદિરમાં કોઈ પણ રીતે સેવા આપવા આગ્રહ ભરી અપીલ...વધુ માહિતી માટે ક્લીક કરો http://url2it.com/ddil ( અન્ય સમાચાર ) વિભાગ

સાંભળો, પાઠ/ગીત/પદ મેળવો, સ્વાસ્થ્ય/ઉપયોગી માહિતી

5th May, 2010

સાંભળો, પાઠ/ગીત/પદ મેળવો, સ્વાસ્થ્ય/ઉપયોગી માહિતી ખરા ઉતરો, કસોટી ઉપરજૂવો, ચિત્રમય રજૂઆતઆ તમામ વિભાગો નો આનંદ મેળવાવા દશા ખડાયતા જ્ઞાતિ ઉમરેઠની વેબ સાઈટનો આનંદો વિભાગ જોવાhttp://url2it.com/ctek ક્લીક કરો

કોર્ટીયક ખડાયતા સમિતિની ચૂંટણીમાં જયંતિલાલની પેનલનો વિજય..

17th Feb, 2010

કોર્ટીયક ખડાયતા સમિતિની ચૂંટણીમાં જયંતિલાલની પેનલનો વિજય..વધુ માહિતી માટે ક્લીક કરો http://wp.me/px6zl-jh

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા વેબ સાઈટ ખુલ્લી મુકાઈ

24th Oct, 2009

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા http://www.khadayatadue.com જ્ઞાતિની વેબ સાઈટ તાજેતરમાં ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ શ્રી નવનીતલાલ પરીખએ જણાવ્યું હતુ કે, આજના ઈ-યુગમાં દિવસે દિવસે લોકો ઈન્ટરનેટને અપનાવવા લાગ્યા છે, ત્યારે સમય સાથે તાલ મિલાવીને ઈ-યુગમાં જ્ઞાતિની વેબ સાઈટ દ્વારા જ્ઞાતિજનો એક બીજાના સંપર્કમાં રહે તે હેતુથી અદ્યતન વેબ સાઈટ બનાવવામાં આવી છે. આ વેબ સાઈટમાં જ્ઞાતિજનોના સરનામાં ફોન નંબર સહિત મુકવામાં આવ્યા છે તેમજ અન્ય ધાર્મિક માહિતી અને રસસભર કોલમો આ વેબ સાઈટમાં મુકવામાં આવ્યા છે.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ઉજવાયો

16th Oct, 2009

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબા નું આયોગન કરવામાં આવ્યુ હતુ જેમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબામાં ભાગલેનારને ઈનામો એનાયત કરવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઈ શાહ, રાજેશ શાહ તેમજ જ્ઞાતિના અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં પૂ.સવિતામાસીનું નિધન

16th Oct, 2009

 ઉમરેઠની ત્રણ પોળ ખાતે રહેતા પૂ.સવિતામાસીનું લાંબી માદગી બાદ ગતરોજ દશેરાના દિવસે અવસાન થયુ હતુ, પૂ.સવિતા માસી પોતાના જીવન દરમ્યાન લાલાની ભક્તિમાં મગ્ન બની ગયા હતા, ઉમરેઠમાં લોકવાયકા હતી કે પૂ.સવિતા માસી લાલા (શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ) સાથે પ્રત્યક્ષ વાતો પણ કરતા હતા.

સ્વ. નવનીતલાલ પુનમચંદ શ્રોફની શ્રધ્ધાંજનિ / ગુણાનુંવાદન સભા યોજાઈ

16th Oct, 2009

તા.૩૦.૯.૦૯ ના રોજ ખડાયતા ભુવન ડાકોર મુકામે બપોરે ૧૧ થી ૧ માં સ્વ. નવનીતલાલ પુનમચંદ શ્રોફની શ્રધ્ધાંજનિ / ગુણાનુંવાદન સભા યોજાઈ હતી. જેમાં દશા ખડાયતા તેમજ વિશા ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા. સ્વ. નવનીતલાલ પુનમચંદ શ્રોફ જ્ઞાતિની તથા અન્ય સંસ્થાઓમાં ટ્રસ્ટી, સભ્ય, પ્રતિનિધિ, દાતા, પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખ પદે સેવા આપતા હતા. તેમજ જ્ઞાતિની કેટલીય સંસ્થાઓમાં આર્થિક દાન આપી તેમજ અપાવી જ્ઞાતિના વિકાસ માટે તેમને અગત્યનો ભાગ ભજવ્યો હતો.

Syndicate content

User Statstics

  • 767  Total Users
  • 0  Online Users
  • 1  Guests

Featured Khadayata

Dasha Khadayata
India
Business Man
CEO & Founder of Gloscon Solutions Pvt. Ltd.

Forum

Active Topics
Posts
in- Khadayta Jyoti, Khadayata Yuvak, other Publications
Posted By roshah August 13, 2010
3
in- Grievances / Suggestions
Posted By roshanshah August 22, 2010
0
in- Business Events and Workshop
Posted By roshanshah May 21, 2010
5
Gloscon Solutions Inc