ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ઉજવાયો
16th Oct, 2009
ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબા નું આયોગન કરવામાં આવ્યુ હતુ જેમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબામાં ભાગલેનારને ઈનામો એનાયત કરવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઈ શાહ, રાજેશ શાહ તેમજ જ્ઞાતિના અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
User Statstics
- 543  Total Users
- 0  Online Users
- 2  Guests

Featured Khadayata
Forum
Active Topics
Posts
in- Khadayta Jyoti, Khadayata Yuvak, other Publications
Posted By gloscon April 13, 2009
3
4
in- Grievances / Suggestions
Posted By roshanshah January 3, 2010
1



