ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ઉજવાયો
16th Oct, 2009
ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબા નું આયોગન કરવામાં આવ્યુ હતુ જેમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબામાં ભાગલેનારને ઈનામો એનાયત કરવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઈ શાહ, રાજેશ શાહ તેમજ જ્ઞાતિના અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
User Statstics
- 1425  Total Users
- 0  Online Users
- 84  Guests

Forum
Active Topics
Posts
1
3
9






