ખડાયતા બેસણું / અવસાનનોંધ
13th Dec, 2011
મુંબઈથી નવનીતલાલ કે.પરીખના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે ,
મારા ધર્મ પત્નિ જયાબેન પરીખનું તા.૧૦.૧૨.૨૦૧૧ના રોજ અવસાન થયેલ છે.
સ્વ.જયાબેન નવનીતલાલ પરીખ
સદ્ગતનું બેસણું
તા.૨૨.૧૨.૨૦૧૧ને ગુરૂવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ કલાક સુધી રાખેલ છે.
સ્થળ
નાસિકવાળા હોલ , માર્કેટ યાર્ડ સામે – ઉમરેઠ
લિ.
નવનીતલાલ કે. પરીખ મો.૦૯૮૬૭૦ ૨૩૫૧૪
યોગેશ એન.પરીખ મો.૦૯૮૨૧૦ ૯૫૯૯૬
અનિલ એન પરીખ મો.૦૯૮૨૦૨ ૪૦૫૯૧
ઈ-મેલ – navneetparikh@hotmail.com
પરીખ પરીવાર – સ્મરણાંજલિકા કેસેટવાળા
મુંબઈ, વીલે પાર્લા (ઈસ્ટ)
User Statstics
- 1493  Total Users
- 0  Online Users
- 18  Guests

Forum
Active Topics
Posts
1
3
9








